________________
·
૨૭૫
પીડિત થએલ પ્રાણીઓને ‘વિવિદિષા ’-તત્ત્વ ચિન્તારૂપ અધ્યવસાય સમાશ્વાસકલ્પ-આશ્વાન તુલ્ય છે. તત્ત્વ-ચિન્તારૂપ અધ્યવસાયથી તત્ત્વવિષયક શુશ્રુષા, ગ્રહણુ, ધારણ, વિજ્ઞાન, ઉહાપાત અને તત્વાભિનિવેશાદિ પ્રજ્ઞા-બુદ્ધિના ગુણા પ્રાપ્ત થાય છે. તત્ત્વચિન્તારૂપ અધ્યવસાય વિનાના તે ગુણા સત્ય હતા નથી. કિન્તુ મિથ્યા-આભાસમાત્ર હાય છે. હિત સાધવામાં અસમર્થ હોય છે. તત્ત્વચિન્તારૂપ શરણુ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન શરણને આપનારા છે.
મોહિચાળ-માધિને આપનારા, આધિ-જિનપ્રણીત ધર્માંની પ્રાપ્તિ તેને સમ્યગ્દર્શન કહેવાય છે. અપૂવ કરણરૂપી અધ્યવજ્રાયદ્વારા રાગ-દ્વેષની તીવ્ર ગાંડ ભેદાવાથી તે પ્રાપ્ત થાય છે. પ્રશમ, સ ંવેગ, નિવેદ, અનુકમ્પા અને આસ્તિકય તેનાં લક્ષણ છે. બીજાએ તેને ‘વિજ્ઞપ્તિ' કહે છે, તે ‘વિજ્ઞપ્તિ’ ભગવાનથી પ્રાપ્ત થાય છે, માટે ભગવાન આધિને આપનારા છે.
આ પાંચ અપુનાઁધક-તીત્રભાવે પાપ નહિ કરનાર આત્માને હોય છે. પુનઃન્ધકને તે યથાચિત હતાં નથી. ઉત્તર ઉત્તર પૂર્વ પૂર્વનાં ફળભૂત છે. અભય-શ્રૃતિનુ ફલ ચક્ષુ-શ્રદ્ધા છેઃ ચક્ષુ-શ્રદ્ધાનું ફળ માં-સુખા છે. માસુખાનું ફળ શરણ-વિષા છે. શરણ-વિવિ)નું ફળ એષિ-વિજ્ઞપ્તિ છે. એ પાંચેને ભગવાન આપે છે. કારણ કે ભગવાન ગુણપ્રક`વાન, અચિત્ત્વ શક્તિમાન તથા સથા પાસિક છે.