________________
*૭૩
હોગવવાળ-લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહી· લેાક શબ્દથી વિશિષ્ટ સનીલેાક લેવાના છે. દેશનાદિ કિરા વડે યથાચેાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા જ્ઞેયભાવને પ્રકાશિત કરનારા હાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપ પણ ઘટે છે.
છોળવોઅગાળ-લેાકને વિષે પ્રદ્યોત કરનારા, અહી લાક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વધર લેક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું ઘટે છે. સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રદ્યોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણ-વિશિષ્ટ તત્ત્વસ'વેદન, વિશિષ્ટ પૂર્વધરાને વિષે જ સભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાનપતિતતા હોય છે. તેથી પ્રદ્યોતી. કરણને ચેાગ્ય (સ પૂર્વ ધાથી પણ વિશિષ્ટ ચાગ્યતાવાળા) પૂર્વધરા જ લેવાના છે.
હવે ઉપયાગ સ`પદાની હેતુ સંપદા કહે છે.
અમચયાળ-અભયને આપનારા. ભય સ્રાત પ્રકારના છે, ઇહલેાક, પરલેાક, દાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અશ્લાઘા મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલેાકભય, તિય "ચાદિથી ભય તે પરલેાકભય. ચારી લૂટફાટાદિના આદાનભય આગ જળ પ્રલયાદિના ભય તે અકસ્માતભય, કુટુબાદિની આવિકાના નિર્વાહના ભય તે આજીવિકાભય. આયુષ્ય પૂર્ણ થવાના ભય તે મરણભય, અને થશ-કીતિ ચાલી જવાના ભય તે અશ્લાઘાભય—અપ
૧૮