SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ *૭૩ હોગવવાળ-લાકને વિષે પ્રદીપ તુલ્ય. અહી· લેાક શબ્દથી વિશિષ્ટ સનીલેાક લેવાના છે. દેશનાદિ કિરા વડે યથાચેાગ્ય મિથ્યાત્વ અંધકારને દૂર કરનારા તથા જ્ઞેયભાવને પ્રકાશિત કરનારા હાવાથી તેઓ પ્રત્યે જ ભગવાનનું પ્રદીપ પણ ઘટે છે. છોળવોઅગાળ-લેાકને વિષે પ્રદ્યોત કરનારા, અહી લાક શબ્દથી વિશિષ્ટ ચૌદ પૂર્વધર લેક લેવાના છે. તેમને વિષે જ તત્ત્વથી પ્રદ્યોતકરપણું ઘટે છે. સાત પ્રકારનું જીવાદિ વસ્તુતત્ત્વ એ પ્રદ્યોત્ય છે. તેનું પ્રદ્યોતીકરણ-વિશિષ્ટ તત્ત્વસ'વેદન, વિશિષ્ટ પૂર્વધરાને વિષે જ સભવે છે. પૂર્વધરામાં પણ પરસ્પર ષસ્થાનપતિતતા હોય છે. તેથી પ્રદ્યોતી. કરણને ચેાગ્ય (સ પૂર્વ ધાથી પણ વિશિષ્ટ ચાગ્યતાવાળા) પૂર્વધરા જ લેવાના છે. હવે ઉપયાગ સ`પદાની હેતુ સંપદા કહે છે. અમચયાળ-અભયને આપનારા. ભય સ્રાત પ્રકારના છે, ઇહલેાક, પરલેાક, દાન, અકસ્માત, આજીવિકા, મરણ અને અશ્લાઘા મનુષ્યને મનુષ્યથી ભય તે ઇહલેાકભય, તિય "ચાદિથી ભય તે પરલેાકભય. ચારી લૂટફાટાદિના આદાનભય આગ જળ પ્રલયાદિના ભય તે અકસ્માતભય, કુટુબાદિની આવિકાના નિર્વાહના ભય તે આજીવિકાભય. આયુષ્ય પૂર્ણ થવાના ભય તે મરણભય, અને થશ-કીતિ ચાલી જવાના ભય તે અશ્લાઘાભય—અપ ૧૮
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy