SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૧ હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અર્ચિત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનના ગન્ધથી જ પરચક્ર, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રરૂપી ગોહાથીએ ભાગી જાય છે. હવે પાંચ પદે વડે સ્તાતવ્ય સસ્પદાની સામાન્ય ઉપયેાગ સર્પદા કહે છે-~ " સોનુત્તમાળ લેાકને વિષે ઉત્તમ, અહી લેાક’ શબ્દથી ભવ્ય પ્રાણીરૂપી લેાક લેવાના છે. અન્યથા અસભ્યની અપે ક્ષાએ મ ભજ્યે ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સામિત થાય નહિ સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને પારણ કરનારા હેાવાથી ભગવાન સવ બ્ય લેાકને વિષે ઉત્તમ છે. છોળનાદાળ-લેાકના નાથ. અહી' લેાકશબ્દથી બીજાધાનાદિ વર્ડ સવિભક્ત અને રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય શબ્દ ભવ્ય લેાક લેવાના છે. તેને વિષે જ ભગવાનનું નાથપણું ઘટે છે. યોગક્ષેમ}ન્નાથઃ । ' બીજાધાન, બીજોદભેદ તથા ખીજપાષણાદિ વડે ‘ચાગ ’અને ઉપદ્રવેથી રક્ષણ કરવા વડે ‘ક્ષેમ’કરનારા છે. 6 જોયિામ-લેકનુ હિત કરનારા. અહી લેાક શબ્દથી વ્યવહાર રાશિમાં આવેલ સર્વ પ્રાણી વગ સમજવાના છે. સમ્યક્ પ્રરૂપશુ અને રક્ષણ કરવા વડે સર્વાં પ્રાણીગજીનુ ભગવાન હિત કરનારા છે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy