________________
ધામ-અનાશવ રૂપ, મહાગાત્મક, પરમનિર્જરાના ફલવા અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે.
ઐશ્વર્યાભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્યા-ઠકુરાઈ ભગવાનને હોય છે.
આવા પ્રકારના હોય તે જ પ્રેક્ષાવાનોને સ્તુતિ કરવા લાયક છે તેથી આ બે પદો વડે તેતવ્ય સમ્મદા કહી, હવે ત્રણ પદ વડે એ તેતવ્ય સસ્પદાન હેતુ સમ્મદા
સાફરાબં-સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા-અર્થથી પ્રરૂપનારા
તિથચરા-જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ-પ્રવચન અથવા તેનો આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા.
સાંવૃદ્ધાળ-સ્વયં-તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પિતાની મેળે બાધ પામેલા-અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિ પરીત પણે જાણનારા,
હવે ચાર પદ વડે તેતવ્ય સસ્પદાની વિશેષ હેતુ સસ્પેદા કહે છે–