SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ધામ-અનાશવ રૂપ, મહાગાત્મક, પરમનિર્જરાના ફલવા અને અતિ કલ્યાણકર ધર્મ હોય છે. ઐશ્વર્યાભક્તિના સમૂહથી નમ્ર એવા દેવેન્દ્રો વડે વિહિત સમવસરણ અને પ્રાતિહાર્યાદિ રૂપ ઐશ્વર્યા-ઠકુરાઈ ભગવાનને હોય છે. આવા પ્રકારના હોય તે જ પ્રેક્ષાવાનોને સ્તુતિ કરવા લાયક છે તેથી આ બે પદો વડે તેતવ્ય સમ્મદા કહી, હવે ત્રણ પદ વડે એ તેતવ્ય સસ્પદાન હેતુ સમ્મદા સાફરાબં-સઘળી નીતિના કારણભૂત કૃતધર્મ-દ્વાદશાંગી, તેના કરનારા-અર્થથી પ્રરૂપનારા તિથચરા-જેનાથી સંસાર સમુદ્ર તરાય તે તીર્થ-પ્રવચન અથવા તેનો આધાર ચતુર્વિધ સંઘ અથવા પ્રથમ ગણધર, તેને કરનારા. સાંવૃદ્ધાળ-સ્વયં-તથાભવ્યત્યાદિ સામગ્રીના પરિપાકથી પિતાની મેળે બાધ પામેલા-અજ્ઞાન નિદ્રામાં પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવારિરૂપ તત્વને અવિ પરીત પણે જાણનારા, હવે ચાર પદ વડે તેતવ્ય સસ્પદાની વિશેષ હેતુ સસ્પેદા કહે છે–
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy