________________
૨૩૫
પ્રણિધાનનું સ્વરૂપ ટૂંકમાં દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિ એએ ફરમાવ્યું છે કે કે
विशुद्धभावनासारं, तदर्थाऽर्पितमानसम् । યથાશ
િયાત્રિ, પ્રણિધાન્ન મુનિ || ૨ | ” જેમાં ભાવના-ચિત્તને આશય વિશુદ્ધ છે. જેમાં મન તેના અર્થને વિષે અર્પિત છે તથા જેમાં ક્રિયા શક્તિથી હીન પણ નથી તેમ અધિક પણ નથી, તેને શ્રી જિનેશ્વરદેવ “પ્રણિધાન” કહે છે. (૨) વિશુદ્ધ ભાવનાનું સ્વરૂપ જણાવતાં ફરમાવ્યું છે કે
उपादेयधियाऽत्यन्तं, संज्ञाविष्कम्भणान्वितम् ।। फलाभिसन्धिरहितं, संशुद्धं ही एतदीदृशम् ॥ ३ ॥" જેમાં “આજ એક સારભૂત છે” એવી અત્યંત ઉપાદેય બુદ્ધિ રહેલી છે, જેમાં આહારાદિ કે લોભાદિ સંજ્ઞાઓનું વિષ્ક ભણકાણ છે તથા જે ફલની અભિસંધિ આકાક્ષાથી રહિત છે, તે અનુષ્ઠાનને “સંશુદ્ધ” અથવા વિશુદ્ધ ભાવનાયુક્ત કહેલું છે. (૩) પુષ્ટિ-પુણ્યોપચય, શુદિ-પાપક્ષય અને શુભાનુબંધ માટે શાસ્ત્રકારોએ ક્રિયાના પાંચ આશયો બતાવ્યા છે.
તે અનુક્રમે નીચે મુજબ છે – પ્રણિધાન-પિતાથી હીન કોટિવાળા જ ઉપર