________________
२५६
अद्य नष्टो महाबन्धः कर्मणां दुःखदायकः । सुखसङ्गः समुत्पन्नो, जिनेन्द्र ! तव दर्शनात् ।। १९ ॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી દુઃખને આપનાર એ કર્મને માટે બા નાશ પામે છે અને સુખને સમાગમ થયો છે. (૧૯)
मन प्रसन्नं संपन्नं, नेत्रे पीयूषपूरिते । अहं स्नातः सुधाकुण्डे, जिनेन्द्र ! तव दर्शनात् ॥२०॥
હે જિનેન્દ્ર ! આજે આપના દર્શનથી મન પ્રસન્ન થઈ ગયું, નેત્ર અમૃતથી પૂર્ણ બની ગયાં અને મેં અમૃતકુંડમાં સ્નાન કર્યું. (૨૦)
सुप्रभातं सुदिवसं, कल्याण मेऽद्य मङ्गलम् । यद् वीतसग ! दृष्टोऽसि, त्वं त्रेलाक्यदिवाकरः ॥२९।।
હે વીતરાગ પરમાત્મન્ ! ત્રણ લોકના દિવાકર એવા આપનું દર્શન જે મેં કર્યું છે, તેથી શુભ-પ્રભાતમય એવો મારો આજનો દિવસ કલ્યાણકારી બન્યા અને મને સુખ તથા મંગલની પ્રાપ્તિ થઈ છે. (૨૧)
अद्य छिन्ना मोहपाशा अद्य गगादयो जिताः । अद्य मोक्षसुखं जात-मद्य तीणी भवार्णवः ॥ २२ ।।
હે નાથ ! આજે આપના દર્શનથી મારા મહિના પાશે છેદાઈ ગયા, મેં આ જે રાગાદિ શત્રુઓ ઉપર વિજય