________________
૨૨
जिने भक्तिर्जिने भक्ति-जिने भक्तिर्दिने दिने ।
सदा मेऽस्तु सदा मेऽस्तु सदा मेऽस्तु भवे भवे ||३५||
ભગવાન શ્રી જિનેધરદેશને વિષે
ભવાખવમાં
સદાને માટે
નિત્ય પ્રતિ
મને ભક્તિ પ્રાપ્ત થાઓ ! (૩૫)
:
" नेत्रानन्दकरी भवोदधितरी श्रेयस्तरोर्मञ्जरी, श्रीमद्धर्ममहानरेन्द्रनगरी, व्यापहृताघूमरी । हर्षोत्कर्ष शुभप्रभावलहरी. रामद्विषां जित्वरी, मूर्तिः श्रीजिनपुङ्गवस्य भवतु, श्रेयस्करी देहिनाम् ||३६||
શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કે જે~~
ભક્તજનાનાં નેત્રાને આનદ પમાડનારી છે, સ’સારસમુદ્રને તરી જવા માટે નાવ સમાન છે, કલ્યાણુરૂપ વૃક્ષની મજરી જેવી છે, ધરૂપ અઢારેન્દ્રની નગરી તુલ્ય છે, અનેક પ્રકારની આપત્તિએ રૂપ લત્તાઓના નાશ કરવાને માટે ઘૂમરી જેવી છે, હર્ષોંના ઉત્ક ના શુભ પ્રભાવ વિસ્તાર વામાં લહરીઓની ગરજ સારનારી છે અને રાગ તથા દ્વેષ રૂપ શત્રુશ્મનો જય સાધનારી છે, તે—