________________
૨૩૪
ચૈત્યવદનાદિ સૂત્ર ભણાવવાની પણ શાસ્ત્રો ના પાડે છે. સ્થાનાદિ યાગયુક્ત અનુષ્ઠાનના પણ ચાર ભેદ પાડવામાં આવ્યા છે, પ્રીતિ-અનુષ્ઠાન, ભક્તિ-અનુષ્ઠાન, વચનાનુષ્ઠાન અને અસ`ગાનુષ્ઠાન એ રીતે ચાગના એશી (૮૦) પ્રકાશ ‘શ્રી યાગવિશિકા' આદિ ગ્રન્થામાં શ્રી હરિભદ્રસૂરીશ્વરાદિ મહર્ષિએએ ફરમાવ્યા છે. પ્રણિધાનાદિ આશયે, સ્થાનાદિ અને ઇચ્છાદિ ચંગા તથા પ્રીતિઆદિ અનુષ્ઠાનાનુ સ્વરૂપ વિસ્તારથી જાણવાની ઈચ્છાવાળાઓએ ગુરુગમદ્વારા સમજવા પ્રયાસ કરવા. અહી તા ક્રિયાશુદ્ધિ માટે ખાસ જરૂરી બાબતાનુ ટ્રકમાં દિગ્દર્શન માત્ર કરવામાં આવ્યું છે,
ક્રિય શુદ્ધિ માટે સૌથી વિશેષ જરૂરી ચિત્તની એકાવ્રતાની છે. શાસ્ત્રોમાં એને ‘ પ્રણિધાન ’ શબ્દથી ઓળખાવેલ છે. પ્રણિધાનના મહિમા વર્ણવતાં કહ્યુ` છે કે——
प्रणिधानं कृतं कर्म, मतं तीव्रविपाकवत् । सानुबन्धत्वनियमात् शुभांशाच्चतदेव तत् ॥ १ ॥
?
પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાપૂર્વક કરેલું કર્મ તીવ્ર વિપાક-કુળને આપનારૂ છે. પ્રણિધાનયુક્ત ક્રમ અનુ.'ધના નિયમવાળુ હાય છે તથા શુભ અ ́શવાળુ પણ હોય છે. અનુબંધના નિયમવ છું એટલે પરપરાએ અધિક અધિક શુભ કર્મીની પ્રાપ્તિ કરાવનારૂ અને શુભાશયવાળુ એટલે પુણ્યાનુબંધી પુણ્યના બધ કરાવનારૂં છે (1)