________________
૧૩૮
અનાલ અન-જેમા રૂપિ દ્રવ્યનુ આલમ્બન નથી તેવી નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ. સ્થાન અને વણુ, એ એ સાક્ષાત્ ક્રિયા રૂપ છે માટે કયાગ કહેવાય છે. અથ, આલંબન અને અનાલ’મન, એ ત્રણ સાક્ષાત્ જ્ઞાનરૂપ છે માટે જ્ઞાનયોગ કહેવાય છે.
સ્થાનાદિ પ્રત્યેક યાગના ચાર ચાર પ્રકાર છે. તેના ક્રમ નીચે મુજબ છે.
ઇચ્છાયાગ-સ્થાનાદિચાયુક્ત યાગીઓની કથામાં પ્રીતિ- જાણવાની ઇચ્છા અથવા જાણવાથી થયેલા હ તે પણ યથાવિહિત સ્થાનાદિ ચેાગને સાધવાની ઇચ્છારૂપ છે.
પ્રવૃત્તિયેાગ-યથાવિહિત સ્થાનાદિ યાગનું` અવિકલપરિપૂર્ણ પાલન.
સ્થિરયાગ અભ્યાસના સાષ્ડવથી યથાવિહિત સ્થાનાદિ ચેાગનુ* અતિચાર રહિત સપૂર્ણ પાલન.
-
સિદ્ધિયાગ—સ્થાનાદિ યાગની સ'પૂર્ણ સિદ્ધિ-જેનાથી ચાગની સિદ્ધિ વિનાના બીજા પ્રાણીએને પણ તેની સમીપમાં ચૈાગતું ફળ પ્રાપ્ત થાય છે. જેમકે સિદ્ધયેગીની પાસે હિસાશીલ પ્રાણી પશુ હિહંસા કરી શકતા નથી, અસત્યપ્રિય પ્રાણી પશુ અસત્ય એલી શકતા નથી. ઇત્યાદિ.
અથવા સ્થાનાદિ પ્રત્યેક ચાગ અનુષ્ઠાનના ભેદે ચાર ચાર પ્રકારના છે.