________________
ર૦
તીર્થકર પ્રભુની આજ્ઞાને અનુસરી તેના ઉપર અનેક પ્રકા૨ના શાસ્ત્રોચિત સંસ્કારો થવા જોઈએ. તીર્થંકર પ્રભુએ ફરમાવેલી આજ્ઞાએ ભવ્ય જીના આત્માને શુદ્ધ કરવામાં અગ્નિનું કામ કરે છે. આ અગ્નિના સ્ફલિગે આપણા આત્માને સ્પર્શે અને અનાદિ કાળથી મુંઝાઈ રહેલા આત્માને પિતાના શુદ્ધ સ્વરૂપમાં આણે તે માટે દેવાધિદેવ સર્વજ્ઞા પ્રભુ ભવ્ય જીવો ઉપર કરૂણાદષ્ટિ કરે, એવી આપશે આ સ્વપ્નદર્શન સમયે પ્રાર્થના કરીશું તે તે કાળક્રમે અવશ્ય સફળ થશે
ઉક્ત ચૌદ સ્વપ્નાં સંક્ષિપ્તમાં સમુચ્ચયે શું સૂચવે છે, તે સંબંધી કવિ કહે છે કે – એ ચૌદ સ્વપ્ન દીઠાથી તુજ સુત, થાશે રાજને સ્વામીજી, લેકે પક્ષે આત્મારામ થાશે એમ એમ પ્રભુતા પામીજી;
સુણે ભવ પ્રાણુજી રે. (૧૫) આ ચૌદ સ્વપ્નના દર્શનથી આટલું ચેકકસ પણે સિદ્ધ થાય છે કે- “તમારે પુત્ર ચૌદ રાજલોકનો સ્વામીશાસક થશે એટલું જ નહીં, પણ ભવ્યાત્માઓને આરામશાંતિ સુખ આપનારો પણ થશે, અને ક્રમે ક્રમે પ્રભુતા પામી શિવવધૂની વરમાળાને પિતાના કંઠમાં ધારણ કશે.” તીર્થંકર પ્રભુના મુખમાંથી જે વચનકુસુમ બહાર નીકળ્યાં છે, તેને એક ઉદ્યાન સમાન લેખી શકાય કારણ કે આરા. મને સંસ્કૃતમાં ઉદ્યાન પણ કહેવામાં આવે છે. ભવ્ય જી આ ઉદ્યાનમાં બેસી સવંશવાણીરૂપી કુસુમોની પરિમળ લે ૧૪