________________
શ્રી અરિહંત પરમાત્માની સ્તુતિ આદિ
માટેનું સ્તોત્ર કેવું હોવું જોઇએ ?
શ્રી અરિહંત પરમાત્માનું સ્તવન મેઘની ગર્જનાની જેમ ગંભીર અને મધુર ધ્વનિવાળું તથા અર્થથી મહાન અર્થાત થોડા અક્ષરોમાંથી પણ ઘણે અર્થ નીકળે તેવું તથા ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર હોવું જોઈએ.
સુવિહિત શિરોમણિ આચાર્ય પુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા શ્રી ષડશક પ્રકરણમાં સ્તોત્રો કેવાં હોવાં જોઈએ? તે સંબંધમાં ફરમાવે છે કે
पिण्डक्रियागुणगतर्गम्भीरैर्विविधवर्णसंयुक्तः । મારાથવિરુદ્રઝન સંપાયઃ પુઃ | 8 पापनिवेदनगर्भः प्रणिधानपुरःसरैर्विचित्राऽथैः ।
अस्खलितादिगुणयुतैः स्तोत्रश्च महामतिथितैः ।। २ ।। તેને ભાવાર્થ નીચે પ્રમાણે છે– પિંડ-શરીર એક હજાર ને આઠ લક્ષણોથી યુક્ત. ક્રિયા-આચાર અથવા ચરિત્ર, તે સર્વથી ચઢીયાતું, જય પરિષહ અને ઉપસીને પણ જીતનારૂં. તથા