________________
હતા ત્યારે માતા પણ સુંદર પડખાંવાળાં થયાં તેથી સુપધ” નામ રાખ્યું તે વિશેષ અર્થ,
(૮) શ્રી ચંદ્રપ્રભસ્વામી-ચંદ્રના કિરણની માફક પ્રભા પ્રશ ત લેશ્યાવાળા હેવાથી “ચંદ્રપ્રભ” આ સામાન્ય અર્થ થ અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને ચંદ્રપાનને દેહલે થયે, તેમજ ભગવંતના શરીરની પ્રજા ચંદ્ર સરખી ઉજજવલ હતી તેથી “ચંદ્રપ્રભ” નામ રાખ્યું તે વિશેષ અર્થ.
(૯) શ્રી સુવિધિનાથ “સુ” એટલે સુંદર અને વિધિ એટલે સર્વ વિષયમાં કુશળતાવાળા હેવાથી “સુવિધિ” આ સામાન્ય અર્થ થ અને પ્રભુ ગર્ભમાં આવ્યા પછી માતાને સર્વ વિષયમાં કુશળતા પ્રગટ થવાથી ભગવંતનું નામ “સુવિધિ” રાખ્યું તે વિશેષ અર્થ તથા ભગવંતને પુષ્પની કળીઓ સરખા સુંદર દાંત હવાથી ભગવંતનું બીજું નામ “પુષ્પદંત” પણ થયું.
(૧૦) શ્રી શીતલનાથ- સમગ્ર પ્રાણીઓના સંતાપને હરણ કરનારા હેવાથી તથા શીતલતા કરનારા હેવાથી
શીતલ” આ સામાન્ય અર્થ થયો અને પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે પિતાને પહેલાં થયેલ પિત્તદાહ કોઈ ઉપાયથી શાંત થતું ન હતું પણ ગર્ભને પ્રભાવે માતાના હસ્ત
સ્પર્શ થી પિત્તદાહ શાંત થ માટે ભગવંતનું શીતલ નામ રાખ્યું તે વિશેષ અર્થ.
(૧૧) શ્રી શ્રેયાંસનાથ-સમગ્ર જગત ક૨તાં પણ