________________
૧૩૫
चउरो जम्मप्पभिई, इक्कारस कम्मसंखए जाए । इगुणीसं देवकए, चउतीसं अइसया हुंति ॥ २ ॥
અર્થ -ભગવંતને ચાર અતિશય જન્મથી હેય છે. અગ્યાર અતિશય કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે અને ઓગણીશ અતિશય દેવતાઓએ કરેલા હોય છે. એ રીતે ભગવાનને ચેત્રીશ અતિશય હોય છે.
अशोकारव्यं वृक्षं सुरविरचितं पुष्पनिकरं, ध्वनि दिव्यं श्रव्यं रुचिरचमरावासनवरम् । वपुर्भासंभारं समुधरवं दुन्दुभिमयं, प्रभोः प्रेक्ष्यच्छत्रत्रयमधिमनः कस्य न मुदः १ ॥३॥
અર્થ-અશોકવૃક્ષ, દેવડે કરાયેલે પુષ્પને સમૂહ, સાંભળ ગમે તે દિવ્યવનિનાદ, ચામરયુગલ, દુંદુભિને મધુરનાદ અને ત્રણ છત્ર, એ રીતે ભગવંતના આઠ મહાપ્રાતિહાય કોના મનના આનંદ માટે ન થાય ? અર્થાત્ પ્રભુની પ્રાતિહાર્યની શોભા સર્વના આનંદ માટે થાય એ સ્વાભાવિક છે.
चउतीस अइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा । वाणी पणतीसगुणा, अट्ठादसदोसरहिया य ॥ ४ ॥ जे एआरिसा देवा, निजि अरिउरागदोसमोहा य । देवाहिदेवनाम, तेसि चिय छज्जए भुवणे ॥ ५ ।।
અર્થ-વીશ અતિશયોથી સહિત, આઠ મહા પ્રાતિહાર્યથી શોભતા, પાંત્રીસ ગુણવાળી વાણીવાલા, અઢાર દેષથી