________________
૧૬૫
કૃતજ્ઞતાપતા-કૃતજ્ઞતા ગુણના સ્વામી હોય છે.
નુngવત્તા-દુષ્ટ વૃત્તિઓથી નહિ હણાયેલા ચિત્ત વાળા હોય છે.
ગુરુવકુમારિના-દેવ અને ગુરુનું બહુમાન કરનારા હોય છે.
માયા-તથા ગંભીર આશય-ચિત્તના ભાવને ધારણ કરનારા હેય છે.
જે શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિકાળથી ઉપચુંક્ત વિશિષ્ટ રેગ્યતાને ધારણ કરનારા ન હોય, તે કોઈ પણ કાળે તેઓ સર્વોત્તમ બની શકે નહિ. તે સંબંધી શાસ્ત્રમાં કહ્યું છે કે
न खल्वसमारचितमपि जात्यं रत्नं समानमितरेण । न च समारचित्तोऽपि काचादिर्जात्यरत्नीभवति
અસમારચિતઅસંસ્કારિત પણ જાત્યરત્ન કદી ઈતર એટલે એથી વિપરીત કાચાદિ સમાન બનતું નથી તથા કાચાદિ સારી રીતે સંસ્કારિત કરેલ હોય તે પણ જાત્યરત્ન સમાન બનતા નથી.
ભવ્યત્વ તમામ આત્માઓનું સમાન હોય છે કિન્તુ પ્રત્યેક ભવ્ય આત્માઓની મુક્તિ સમાનકાળે અને સમાન સામગ્રીઓથી થતી નથી. તેથી પ્રત્યેકનું “તથાભવ્યત્વ” ભિન્ન ભિન્ન પ્રકારનું માનવું પડે છે. શ્રી જિનેશ્વદેવના