________________
શ્રી અરિહંત પરમાત્માની ત્રીજા ભવની
કલ્યાણકારણું સાધના. શ્રી જિનેશ્વરદેવના આત્માએ ત્રીજા ભવે શ્રી જિનનામ-કર્મની નિકાચના વખતે કેવા પ્રકારની કલ્યાણકારિણી સાધનાને સાધનારા હોય છે, તેનું વર્ણન કરતાં શ્રી ઉમા
સ્વાતિ વાચક્કર સ્વરચિત શ્રી તત્ત્વાર્થાધિગમસૂત્રમાં નીચે મુજબ ફરમાવે છે–
શ્રી જિનનામકર્મના અન્ય હેતુઓનું વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે
___दर्शनविशुद्धिविनयसंपन्नता शीलवतेष्वनतिचारोऽभीक्ष्णं ज्ञानोपयोगसंवेगौ शक्तितस्यागतपसी सद्यसाधुसमाधिवेयावृत्त्य. करणमर्हदाचार्यबहुश्रुतप्रवचनभक्तिरावश्यकाऽपरिहाणिर्मार्गप्रभावना प्रवचनवत्सलत्वमिति तीर्थकृत्त्वस्य ।'
વિશુદ્ધિા-પરમપ્રકૃણસમ્યક્ત્વશુદ્ધિ-શ્રી જિનેતા તને વિષે સર્વથા નિશકિતપણું આદિ દર્શનાચારનું પાલન
વિનયપૂનતા-અહંકારનો ત્યાગ કરી સમ્યગુદર્શનાદિ ગુણો અને તેને ધારણ કરનારા મહાપુરૂષોને વિનય.