________________
૧૮૭૦
આપવાનો જણાય છે કે જે મનુષ્યા આ મુનિપુ ગવ -તીથકર પ્રભુને નમસ્કાર કરે છે તે ખરેખર 'ચી ગતિવાળા અને ઉચ્ચ ભાવવાળા અને છે. ” બીજા શબ્દોમાં કહીએ તે આ ચામરા જણાવે છે કે અમે પણ પ્રભુ આગળ પ્રથમ મસ્તક નમાવીએ છીએ અને એ લઘુતા જ અમને ઉત્ર ગતિએ પહોંચાડે છે.
;
પાંચમા પ્રાતિહાય સિંહાસન ’ વિષે તેઓશ્રી પ્રરૂપે
છે કેઃ
"
श्यामं गभीरगिरमुज्ज्वलहेमरत्न, - सिंहासनस्थमिह भव्य शिखंडिनस्त्वाम् । आलोकयंति रभसेन नदंतमुच्चेचामीकराद्विशिरसीव नववाहम् ॥
ભાવાર્થ :- વિજીવરૂપી મયૂરી આ સમવસરણને વિષે ઉજવલ ડેમ અને રત્નથી જડેલા સિ’હાસનમાં બેઠેલા શ્યામવયુક્ત અને ગ‘ભીર વાણીવાળા આપને જેવી રીતે મેરુ પર્વતના શિખરમાં ઊંચે સ્વરે શબ્દ કરતા-ગજના કરતા નવીન મેઘને જ જુએ. તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરુપર્યંતના સ્થાને સિહાસન સમજવું અને મેઘના સ્થાને પ્રભુ શ્યામ શરીર, મયૂરેના સ્થાને ભવ્ય જીવા તથા ગર્જનાને સ્થાને પ્રભુની વાણી સમજવી.
છઠ્ઠા પ્રાતિહાય શ્રી ‘ ભામંડળ ' સ‘બ‘ધી તેઓશ્રી લખે છે કેઃ
उद्गच्छता तव शितिद्युतिमंडलेन, लुप्तच्छदच्छविरशौकतरुर्बभूव ।