________________
૧૭૮ દય થવાથી મનુષ્ય જ માત્ર વિધ પામે છે એટલું જ નહીં કિંતુ વનસ્પતિ સુદ્ધા પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસને પામે છે, એ સર્વજન પ્રસિદ્ધ વાત છે.
બીજા પ્રાતિહાય “સુરપુષ્પવૃિષ્ટ” વિષે તેઓશ્રી ફર માવે છે કે
चित्रं विभो। कथमवाङ्मुखतमेव, विष्वक् पतत्यविरला सुरपुष्पवृष्टिः । त्वद्गोचरे सुमनसां यदि वा मुनीश, · गच्छंति नूनमध एव हि बंधनानि ।
ભાવાર્થ- હે સ્વામિન્! દેવતાઓ જ્યારે પુપની વૃષ્ટિ કરે છે ત્યારે તે પુ િમુખ ઉંચું રાખીને તથા બીટ-બંધન નીચું રાખીને પૃથ્વી ઉપર પડે છે એ આશ્ચર્યકારક છે, પરંતુ તે પણ એક રીતે તે બનવાજોગ જ છે, કારણ કે આપની સમીપે શોભાયમાન કિંવા પવિત્ર મનવાળાનાં અંતર બાહા બંધને અધમુખ થાય અને ભાવ ઉન્મુખ થાય એ તે સ્વાભાવિક જ છે. પ્રભુના પ્રભાવથી ભવ્ય લેકના ચિત્ત ઉપર કેવી મનહર અસર થાય છે તેનું આમાં સૂચન કર. વામાં આવ્યું છે. જેવી રીતે પુ૫ના બંધને નીચે ઢંકાઈ રહે છે અને પાંદડીઓ વિકસી રહે છે તેવી જ રીતે પ્રભુના દર્શન માત્રથી ભવ્ય પ્રાણીઓના રોમરોમમાં વિશ્વરતા પ્રાપ્ત થાય છે.