________________
જ
સમાન થઇ શકે છે અને અંત-ખાદ્ઘ શત્રુએના ખળને નિમૂળ કરી શકે છે તે જ પુરુષવરા યથાથ ધર્યાંના સાથી ખની શકે છે, એમ કહેવાના પણ આ કાવ્યકર્તાના આશય છે. સિંહ એ જગલના રાજા કહેવાય છે. તે વામાં અને ઉપવનમાં નિભ ય રીતે વિહરી શકે છે, કારણ કે તેને કોઇપણ પ્રકારના ભય હોતા નથી. મનુષ્યએ પણ ધમના માગમાં નિરતર સિ'હની માફ્ક નિર્ભયતાથી અને અડગતાથી વિચરવુ જોઇએ, પણ આમ કયારે બની શકે? જો આપણે આપણા અંતરના અએિને જીતી લઈ શકીએ; તે જ આપણે શાંતિ તથા નિભાઁયતાપૂર્વક ધમના માર્ગોમાં આગળ વધી શકીએ. કામ-ક્રોધાદિ શત્રુઓનું પ્રાભલ્ય જ્યાં સુધી 'તરમાં વર્ત્યા કરે છે, ત્યાં સુધી મનુષ્ય સર્જંદા પરાધીન રહે છે. વંદન છે તે પરમાત્મસ્વરૂપ તીથ કર ભગવાનને, કે જેઓએ ષરિપુઓને હણવામાં કેસરી સમાન વી ફારવી જગતમાં મહાન દૃષ્ટાંત આપ્યું છે, અને જેમના પગલે ચાલી અનેક ભવ્ય જીવા મુક્તિના માગ પામ્યા છે, તથા ભવિષ્યમાં પણ પામશે. હું પ્રભુ! હું અનંત દયામય ભગવાન્ ! અમે પણ આપની માફક અમારા અંતરંગ કામક્રોધાદિ શત્રુએરૂપી હાથીએને હવામાં કયારે સિ'હુ સમાન ખની શકીશું ?
1
હવે ચાથા સ્વપ્નનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી નીચે પ્રમાણે કહે છે —