________________
પિતાનું ઈષ્ટસાધ્ય બિંદુ બહુ સહેલાઈથી સાધી શકે તેમ છે. આપણે સૌ શ્રી તીર્થ કર ભગવાન જે બેધિબીજો આ ક્ષેત્રમાં વાવતા ગયા છે, તેને લાભ લઈ મુક્તિના માર્ગે ચાલીએ તે આપણે નરજન્મ, ભરતક્ષેત્રની પ્રાપ્તિ તથા શ્રાવકકુલમાંને જન્મ એ સર્વ અવશ્ય સફળ થાય.
ત્રીજા સ્વપ્નમાં માતાજી સિંહ કેસરીનું દર્શન કરે છે. આ સિંહદર્શનનું રહસ્ય સમજાવતાં કવિવર ત્રીજી કડીમાં કહે છે – ત્રીજે સ્વપ્ન સિંહ વિલકી, માનાદિક જે હાથીજી, તેનું માન તેડીને તુજ સુત, થાશે ધરમને સાથીજી;
સુણે ભવિ પ્રાણીજી રે. (૩) તીર્થકર ભગવાન મદનાદિ અરિને હણવામાં સિંહ સમાન થશે. જેવી રીતે અરણ્યમાં સ્વછંદતાથી વિચારતા મમત્ત હાથીઓના કુંભસ્થળને કેસરીસિંહ એક પલકમાં
અનાયાસે ભેદી શકે છે, તેવી રીતે તમારો આ પુત્ર મદન રૂપી હસ્તીને પરાસ્ત કરવામાં સિંહ સમાન થશે મદન પાસે આદિ શબ્દ મૂકયે છે, તે ઉપરથી કોધ, માન, મદ, મોહ, લોભ આદિ અંતરંગ વૈરીઓને પણ પરાભવ કરશે એમ સમજી લેવાનું છે. વસ્તુતઃ જ્યાં સુધી કેઈપણ મનુષ્ય પોતાના અંતરંગ શત્રુઓ ઉપર અધિકાર જમાવી શકે નહીં, ત્યાં સુધી તે સાચો ધર્મ પામી શકે નહીં. સારાંશ કે જેઓ અંતરંગ શત્રુઓરૂપી ગજવર પ્રતિ કેસરીસિંહ ૧૩.