________________
૨૦૪
એવા નિયમ છે કે તી...કર ભગવાન્ એક ચરણ ઉપાડી પૃથ્વી ઉપર ધરે તે દર્શમયાન દેવતાએ જ્યાં પ્રભુના ચરણુંન્યાસ થવાના હોય તે સ્થળે પોતાના દેવસુલભ સામ
થી એક કમળ તૈયાર કરે છે અને પ્રભુએ મૂકવા ધારેલ ચરણુ એ કમળ ઉપર જ સ્થિર થાય છે. પદ્મ સરાવતુ સ્વપ્ન માતાજીને કહે છે કે- કમળપત્ર ઉપર જેમના ચરણુ સ્થિર થાય એવા પ્રભાવવાળા તમારી પુત્ર થશે, અર્થાત્ તમારા પુત્ર તીર્થંકર થશે. આ અતિશયના વિચાર કરીએ તા એટલુ સ્પષ્ટ જોઈ શકાય કે તીશ્વર પ્રભુની સેવામાં દેવગણા હમેશાં તત્પર રહેશે અને તેમના ચરણમાં ઘાસનુ એક તણખલું-દર્શાકુર પણ પીડા ન આપે તે માટે તે સદા ચિતિત રહેશે. કલ્યાણી ભક્તિને ધારણ કરનારા દેવતામે તીથકર ભગવાનની કુશળતા તથા સુખાદિ માટે કેવી ચીવટ રાખે છે, તેનુ સ્પષ્ટીકરણ આ સ્વપ્નથી થાય છે.
· HD
અગીરમા સ્વપ્નનું રહસ્ય દર્શાવતાં કવિશ્રી કહે છે કેજ્ઞાનાદિક ગુણરત્નના ભરીયા, મુજથી એ ગભીરોજી, અગીયારમે સ્વપ્ને માજી ઢેખે, સેાભાગ સાયર્ ખીરાજી; સુણા ભવિ પ્રાણીજી ૨ (૧)
ક્ષીરસમુદ્ર તીર્થંકરની માતાજીને કહે છે કે “તમારા પુત્ર મારા કરતાં પણ વધારે ગંભીર થશે. ’ સમુદ્ર તા ભરતી આટ વખતે એવાં તે માજા આ જોરથી કીનારા ઉપર અફાળે છે કે થિાને ભય થયા વિના રહેતા નથી, પરંતુ