________________
૧૯૧
આવતા જાય છે, તેના આશય સ્પષ્ટ કરતાં કવિ શ્રીજી કડીમાં કહે છેઃ
રૂષભ સ્વપ્નથી ભરતક્ષેત્રમાં, એધિષ્મીજને વાવેજી, બીજે સ્વપ્ને ધારી ઉજવલ, ગગનમ°ડળથી આવે; સુણા ભવ પ્રાણી જી રે, (૨)
વ્યવહારમાં સાધારણ રીતે રૂષભ-બળદને બહુ ઉપયોગી પ્રાણી લેખવામાં આવે છે, કારણ કે તેથી જમીન ખેડાય છે, અને ક્ષેત્ર રસયુક્ત અને છે. ખેડીને તૈયાર કરેલી જમી નમાં જો બીજા નિક્ષેપ કરવામાં આવે તે તે બીજ ફળફુલયુક્ત બન્યા વિના રહે નહીં. ઇંદ્ર મહારાજ તીથ કરની માતાજીને કહે છે કે- તમારા આ ભાવી પુત્ર રૂષભ સમાન મનશે અને ભરતક્ષેત્રને ખેડીને તેમાં એધિખીજના નિક્ષેપ કરશે ભરતક્ષેત્ર એમ કહેવાનુ કારણ એટલુ જ છે કે એ ક્ષેત્ર સર્વ અનાય ક્ષેત્રની અપેક્ષાએ સર્વોત્તમ મનાય છે ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાં મનુષ્યનાં અંતઃકરણા એવાં નિળ અને રસયુક્ત હોય છે કે જે તેમાં ખીજનુ વાવેતર કરવામાં આવે તે તે ફળીભૂત થયા વિના રહે નહી. એટલા માટે ભરતક્ષેત્રમાં જન્મ હોવા એને આપણાં શાસ્ત્રોમાં પરમ સૌભાગ્યનું ચિહ્ન લેખવામાં આવ્યું છે. તીથ’કર જેવા ખાસ કરીને આવા આય ક્ષેત્રમાં જ જન્મ લે છે, અને પેાતાની વાણી દ્વારા અનેક જીવાને ચારિત્રના લાભ આપે છે. આજે આ ક્ષેત્રમાં તીર્થંકર ભગવાન્ પોતે સશરીરે વિદ્યમાન નથી છતાં તેમની વાણીના જે દિવ્ય અંશે આ કાળે પણ રહી ગયા છે તેનાથી ઉત્તમ જીવા ધારે તા