________________
શ્રી અરિહંત પરમાત્માની માતાને આવતા
ચૌદ સ્વપ્નનું કિંચિત્ રહસ્ય. શ્રી તીર્થંકર પરમાત્મા જ્યારે માતાના ગર્ભમાં આવે છે, ત્યારે તેમના મહાન પ્રભાવે તેમની માતાને નીચે મુજબ ચૌદ સ્વપ્નાં આવે છે.
પહેલે ગજવર દી, બીજે વૃષભ પ ત્રીજે કેસરીસિંહ, ચોથે લક્ષ્મ અમિઠ. ૧ પાંચમે કુલની માળા, હે ચંદ્ર વિશાળા, રવિ રાત વિજ મેટો, પૂરણ કળશ નવિ છોટા ૨ દશમે પા સરોવર, અગિયારમે રત્નાકર, ભવનવિમાન રત્નજી, અગ્નિશિખામવ.૩
આ ચૌદ સ્વપ્નમાં કેટલે ગંભીર આશય રહેલે છે તેને સંક્ષિપ્ત સાર નીચેના કાવ્યોમાં અર્થ સહિત આપ વામાં આવ્યું છે. પહેલે સ્વને ગજવર દીઠે, ચાર ઇંતિ મહારેજી, ચાર પ્રકારે ધર્મ પ્રકો, ભવિ જીવને હિતકારે;
સુણે ભવિ પ્રાણજી રે. (૧) અર્થ–શ્રી તીર્થકરની માતા પ્રથમ સ્વપ્નમાં હાથી જૂએ છે. આ હાથી સામાન્ય હાથી નથી તે, પણ