________________
૧૭
નારા થશે એટલુ જ નહીં, પણ જગતમાં પુણ્યરૂપી પુષ્પની સુગંધી પ્રસરાવનાર પણ થશે પુષ્પાને અહુ જ પવિત્ર લેખવામાં આવે છે તેનુ કારણ દર્શાવતા એક કવિએ વાજમી રીતે જણાવ્યુ` છે કે- ફુલેા, વૃક્ષેા તથા મેઘ એ સર્વના જન્મ કેવળ પરોપકારાર્થે જ હાય છે, અને તેથી જ જગત્ તેમને બહુ સન્માનથી વધાવે છે. પુષ્પા ખીલે છે, તે શું પેાતાને માટે ખીલે છે ? નહી, જગતમાં પરાગના ફેલાવા કરવા તથા વણમાગ્યું પથિકાનાં ચિત્તને આલાદિત કરવાં, અને વિના પ્રયત્ને પ્રેક્ષકાની દૃષ્ટિને તૃપ્ત કરવી એ ગુણા સ્વાભાભિક રીતે જ પુષ્પામાં રહેલા હોય છે. તે જ પ્રમાણે તમારા આ પુત્ર પણ જગતને નયનાન તથા ઉપકારક થવાની સાથે જગતમાંથી પાપ-તાપ-વિઘ્ન તથા દુશચારની દુગ'ધીને નિમૂ`લ કરવામાં સુગધી કુસુમમાળાનું કામ કરશે. સિવ જન શિર પર ધારેજી” એમ કાવ્યમાં કહે. વામાં આવ્યુ છે, તેના આશય એવા છે કે- સુગંધી કુસુમમાળાને મનુષ્યા. જેમ શિરે ધારણ કરે છે, તેમ તમારા પુત્રને પણ જગતના ભવ્ય જીવા શિરસાવદ્ય માનશે. હું વિશ્વવદ્ય તીર્થંકર ભગવાન્ ! અમે પ્રાર્થીએ છીએ કે આપે પ્રસરાવેલી સુગ'ધ અમારા આત્માને પણ સ્પર્શ કરી અને આપના કુસુમ સમાન ચરણેમાં અમારૂં શિર સત્તા નમેલું જ રહ્યા !