________________
૧૭૩
શક્તિ પણ તેમનામાં સ ́પૂર્ણ પણે પ્રગટેલી હાય છે તેથી તેમનામાં લાલાંતરાય નામના દોષ હાતા નથી.
૩ તેમના ભાગાંતરાય સંપૂર્ણ ક્ષય થયેલ છે તેથી ભાગાંતરાય નામના દોષ તેમનામાં હાતા નથી.
૪ ઉપભાગાંતરાય પણ તેમના સપૂર્ણ પણે ક્ષય થયેલ છે તેથી ઉપભેાગાંતરાય નામનો રાષ પણ તેમનામાં હાતા નથી.
૫ પરાક્રમ ફારવવાની સમગ્ર શક્તિ તેમનામાં પ્રગટેલી હોય છે તેથી તેમનામાં વીર્યા તરાય નામના દોષ હોતા નથી.
૬ અરિહંત પરમાત્મા પૂર્ણ જ્ઞાની હાવાથી સામાન્ય મનુષ્યને જેમ કુતુહલ આદિથી હસવાનું થાય તેમ પરમાત્માને હસવાનું (હાસ્ય) હાય નહિ.
૭ પરમાત્મા મેહ વિનાના હેાવાથી સ‘સારી જીવાને જેમ સુખ ઉપર તિ થાય તેમ પરમાત્માને સુખ ઉપર રતિ હાય નહિ.
૮ તેવી જ રીતે તેઓ જ્ઞાની હાવાથી તેમને દુઃખ ઉપર અતિ પણ ન હાય.
૯ પરમાત્મા સર્વ શક્તિમાન હોવાથી તેમને ક્રાઈ જાતના કોઈના તરફથી ભય હાતા નથી.
૧૦ ગુપ્સા એટલે ઘણા. પરમાત્મા સચેતન તમામ પદાર્થમાં રહેલા તમામ પર્યાયાને જાણતા હેાવાથી તેમને પદાર્થની કોઇપણ અવસ્થા જેઇને જુગુપ્સા થતી નથી.