________________
શ્રી અરિહંત પરમાત્માનું અઢાર
દોષરહિતપણું. अन्तराया दानलाभवीर्यभोगोपभोगगाः । हासो रत्यरती भीतिर्जुगुप्सा शोक एव च ॥१॥ कामो मिथ्यात्वमज्ञानं, निद्रा चाविरतिस्तथा । रागो द्वेषश्च नो दोषास्तेषामष्टादशाप्यमी ॥ २ ॥ દાનગત અતરાય, લાભગત અન્તરાય, વીર્યગત અન્તરાય, ભેગગત અન્તરાય અને ઉપભોગગત અન્તરાય, હાસ્ય, પતિ- પદાર્થો ઉપર પ્રીતિ, અરતિ-પદાર્થો ઉપર અપ્રીતિ, ભીતિ-ભય, જુગુપ્સા-ધૃણા, શક, કામ, મિથ્યાત્વ-દર્શનમોહ, અજ્ઞાન-મૂઢતા, નિદ્રા, અવિરતિ, રાગ-સુખ અને તેના સાધનને વિષે વૃદ્ધિ-આસકિત અને શ્રેષ-દુ:ખ અને તેના સાધનને વિષે કોધ, એ અઢાર દે શ્રી અરિહંત દેવામાં હોતા નથી. | મુખ્ય પણે અઢાર પ્રકારના દેશે સંસારી જીવમાં જેવામાં આવે છે, શ્રી અરિહંત પરમાત્મા એ અઢારે પ્રકા૨ના દેથી સર્વથા મુક્ત હોય છે. અહીં આપણે પરમાત્માના અઢાર દેષરહિતપણાની ઘડી વધુ વિગત જોઈએ.
૧ અરિહંત પરમાત્માનાં દામાંતરાય નામને દેષ હેતે નથી એટલે કે દાન આપવાની સંપૂર્ણ શક્તિ તેમનામાં પ્રગટેલી હોય છે.
૨ તેવી જ રીતે સર્વ પ્રકારના લાભ પ્રાપ્ત કરવાની