________________
૧૩
પ્રામાણિકતા સદા માટે હાય છે,
૩૫ અખેદ-અર્થાત્ વાણી પ્રકાશવામાં પ્રભુને જરાય ખેદ થાક કે પરિશ્રમ નથી લાગતા. શ્રોતાને એ વાણી થાકયાની નથી લાગતી, કે વિચાર અથવા મહેનત કરી કરીને ખાલાતી નથી લાગતી. સહજભાવે એના એક ધારાએ ગંગાપ્રવાહ પ્રભુના મુખમાંથી ચાલ્યા આવે છે.
આવા પાંત્રીસ અતિશયવાળી વાણી વીતરાગ સર્વજ્ઞ શ્રી તીથંકર દેવાની જ હાય છે, એના એકેક વચનથી કરાડા શ્રોતાઓના દિલના જુદા જુદા સ ́શયા એકી સાથે ભેદાઈ જાય છે; અને મહાન તત્ત્વાના નિય હૈયામાં બેસી જાય છે. ભૂખી તા જુએ કે એ વાણીના ઉપદેશમાં નાની કીડી કે તેથીય સૂક્ષ્મ જંતુની પણ ક્રયા કરવાનું વિધાન હોય છે. મહાશિકારી સિંહ-વાઘ જેવા પ્રાણીએ ય એને આનદથી સાંભળે છે. પ્રભુની એક નિકટતાના જ એવા પ્રતાપ છે કે એ સિંહુ હરણીયા સાથે, વાઘ બકરી સાથે સગાં ભાઈએનની જેમ વૈર–વિરોધ વિના એસે છે.
આમ તીથ કરપણાના પુણ્યદયે અને ઘાતીક્રમના ક્ષયે નીપજતી આ પાંત્રીસ વિશેષતા અને ચેાત્રીસ અતિશય વગેરે અજબ શક્તિ શ્રી અરિહંત પ્રભુમાં એવી હાય છે કે જેનુ યથાર્થ વન મુશ્કેલ છે; છતાં એનુ ચિંતન, મનન અને ગુણગાન આત્મામાં શુભ અધ્યવસાયને પાષી ધર્મ ધ્યાનની વૃદ્ધિ કરી મહાન પાપક્ષય કરાવે છે.