________________
R
૨૬ વિભ્રમાદિવિયુક્ત-વક્તાના મનમાં બ્રાન્તતા,
વિક્ષેપ વગેરે કાઇ દોષ નથી હાતા.
૨૭ ચિત્રકારી-વાણી શ્રોતાના દિલમાં અવિચ્છિન રમ્ર અને આતુરતા જાળવી રાખનારી હાય છે. આતુરતા એટલે ‘ હવે શું કહેશે ? હવે શુ આવશે ?' એ જિજ્ઞાસા.
૨૮ અદ્ભુત-દુનિયામાં બીજા ભલભલા વક્તાની વાણી કરતાં અતિશય ચઢીયાતી અને ચમત્કારિક વાણી હાય છે.
૨૯ અતિવિલમ્બી-એટલે કે ઝટપટ ઝટપટ એલાઈ ગયેલી નહિ, તેમ બહુ જ ધીરે ધીરે જાણે અટકી અટકીને વિચાર કરી કરીને વિલંબે ખેલાતી હોય એવું પણ નથી.
૩૦ અનેક જાતિ વિચિત્ર-વાણીમાં વણ નીય વસ્તુના સ્વરૂપના વર્ણના અનેક જાતના આવે છે, તેથી વાણી દલદાર હાય છે.
૩૧ આરેાપિત વિશેષતાવાળી-એટલે કે પ્રભુના વચને વચનમાં બીજા વચન કરતાં વિશેષતા સ્થપાઈ ગયેલી હાય છે, તેવી વાણી.
૩૨ સત્ત્વપ્રધાન-પ્રભુની વાણી પરાક્રમ ભરેલી હાય છે; માયકાંગલી, કાયર કે તામસી નથી હોતી.
૩૩ વિવિક્ત-વાણીમાં દરેક અક્ષર, દરેક પદ અને દરેક વાકય સ્પષ્ટ છૂટા હાય છે; પણ ગરબડીયા નહિ.
૩૪ અવિચ્છિન્ન-કહેવાના વિષયની યુક્તિ-દૃષ્ટાંતાદિથી સારી સિદ્ધિ કરનારી વાણી હોય છે, તેથી એ વચનાની