________________
શ્રી અરહિંત પરમાત્માના આત્માની અનાદિ ઉત્તમતા—
શ્રી અહિં ́તદેવના આત્માએાની પુરુષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહિષએ ક્માવે છે કે—
आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितજિયાવન્ત:, અફીનમાવા, સત્ઝામ્મિળ:, અદઢાનુરાયા, તાतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया કૃતિ ।
શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી આ સસારમાં—
વાઈયસનિનઃ-પરાથ વ્યસની-પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે.
૩વસનનીજતો:-સ્વાથને ગૌણ કરવાવાળા હોય છે. રુચિતાજિયાનન્ત:-સવત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે.
ટ્વીનમાવાઃ-દીનતા વિનાના હોય છે.
સત્તામિળ:-સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુાચ:-અપકારિજન ઉપર પણ અત્ય ́ત ક્રોધને ધારણ કરનારા હાતા નથી.