SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અરહિંત પરમાત્માના આત્માની અનાદિ ઉત્તમતા— શ્રી અહિં ́તદેવના આત્માએાની પુરુષાત્તમતા જણાવતાં શાસ્ત્રકાર મહિષએ ક્માવે છે કે— आकालमेते परार्थव्यसनिनः, उपसर्ज्जनीकृतस्वार्थाः, उचितજિયાવન્ત:, અફીનમાવા, સત્ઝામ્મિળ:, અદઢાનુરાયા, તાतापतयः, अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशया કૃતિ । શ્રી જિનેશ્વરદેવના આત્માએ અનાદિ કાળથી આ સસારમાં— વાઈયસનિનઃ-પરાથ વ્યસની-પાપકાર કરવાના વ્યસનવાળા હાય છે. ૩વસનનીજતો:-સ્વાથને ગૌણ કરવાવાળા હોય છે. રુચિતાજિયાનન્ત:-સવત્ર ઉચિત ક્રિયાને આચરનારા હાય છે. ટ્વીનમાવાઃ-દીનતા વિનાના હોય છે. સત્તામિળ:-સલ કાના જ આરંભ કરનારા હોય છે. અદઢાનુાચ:-અપકારિજન ઉપર પણ અત્ય ́ત ક્રોધને ધારણ કરનારા હાતા નથી.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy