________________
૧૩૪
ત્યાં તીથી પ્રણામ કરે છે અને સિંહાસન ઉપર પ્રભુ પૂર્વાભિમુખ ખિરાજમાન થાય છે. તે વખતે ભગવાનના સર્વાભિમુખ્યત્વે નામના અતિયશના પ્રભાવથી દેવતાએ બીજી ત્રણ દિશાઓમાં ભગવ'તના ત્રણ રૂપની રચનાઓ કરે છે. તે વખતે ખરે પદા પોતપેાતાના સ્થાને બેસી જાય છે અને ભગવ'તાજનગામિની, સર્વીસ દેહનાશિની, સર્વે પ્રાણીએ પેાતપાતાની ભાષામાં સમજી શકે તેવી અને મેાક્ષમાને પ્રકાશનારી ધમદેશના આપે છે.
ત્યારપછી જગતના ગુરુ, જગતના નાથ, જગતના તારક, અનતગુણાના કારણે સર્વોત્તમ, અન'ત શકિતવાળા, અન તમહિમાવાળા, ચાત્રીશ અતિશયેથી સયુકત, આઠ મહાપ્રાતિહાય થી શેાભતા, વાણીના પાંત્રીશગુ@ાવડે દેવાના, અસુરાના, મનુષ્યેાના મને તિય ́ચેના સમૂહને માનતિ કરતા, ત્રણ ભુવનને ગુણેાવડે પુષ્ટ કરતા, અઢાર દોષાથી રહિત અને જઘન્યથી ચારે નિકાયના એક કરોડ દેવાથી ચુક્ત, આવા ભગવંતે પોતે સથા કુંતા હૈાવા છતાં પણ પરોપકાર માટે આ પૃથ્વી ઉપર વિહાર કરે છે.-વિચરે છે. કહ્યું છે કે—
चउतीस अइसयजुआ, अट्टमहापाडिहेरकयसोहा | तित्थयरा गयमोहा, झाएअव्वा पयत्तेण ॥ १ ॥
અ`:-ચાત્રીશ અતિશયથી યુક્ત, આઠ મહાપ્રાતિહાય ની શાભાવાળા અને માહ વિનાના એવા તીર્થંકરનું ધ્યાન પ્રયત્નપૂર્વક કરવું જોઇએ.