________________
૧૪૦
અને પાર ઉતારનારા દયાળુ સાથેવા પણ હોય છે, તેમ સંસાર અટવીમાં પણ આ બધું હોય છે.
એ બેનું સપષ્ટ સ્વરૂપ સમજાવવા માટે અનુભવી પુરુષોએ ઉપનય-ભાવાર્થ સહિત દ્રવ્ય અટવી અને ભાવ અટવીનું વિવિધ પ્રકારનું વર્ણન શાસ્ત્રોમાં અનેક સ્થળે કર્યું છે.
ભાવ અટવીનું ચોકકસ સવરૂપ સમજવા માટે પ્રથમ શાસ્ત્રોમાં દ્રવ્ય અટવીનું વર્ણન નીચે પ્રમાણે બતાવવામાં આવ્યું છે.
વસંતપુર નામનું નગર છે, ત્યાં ધન નામને એક સાર્થવાહ છે, ઈણિતપુર જવા માટે પોતે તૈયાર થયેલ છે. પિતે દયાળુ અને પરોપકાર કરવાના સ્વભાવવાળો હેવાથી બીજાને પણ એ ઈસિતપુરનગરે આવવું હોય તે સાથે લઈ જવા માટે ઉદ્દઘોષણા કરાવે છે સાથે આવનારાઓના સંરક્ષણની અને બીજી પણ જેને જે સામગ્રીની જરૂર હોય તેની જવાબદારી પિતે માથે લઈ લે છે, તેમની ઉદ્દષણું સાંભળી ઇસિતપુર જવાની ઈચ્છાવાળા ઘણા કે ત્યાં એકઠા થાય છે.
ઈણિતપુર જવા માટે વચ્ચે એક ભયંકર અટવી આવે છે. આ અટવીનું ઉલ્લંઘન કરવાના બે રસ્તા છે. એક માર્ગ ટૂકે છે અને બીજે માગ વક-આડા-અવળો હોવાથી લાંબો છે. આ લાંબે માગે છે કે જવાય છે સુખપૂર્વક, પરંતુ ઘણા કાળે પહોંચાય છે-જે કે અંતે તે તે માગ પણ ટૂંકા માર્ગને મળી જ જાય છે.