________________
૧૫૩
સુગ'ધિ વળી એવી અદ્ભુત હોય છે કે ભમરા દોડી આવી એની આસપાસ ગુ જતા રહે છે.
(૧૮) પરમાત્માને બેસવા માટે ઝાડ નીચે પૂર્વ દિશા સન્મુખ મુખ્ય રત્ન સિંહાસન સ્થપાય છે, અને બાકીની ત્રણ દિશામાં પણ ખરાખર પ્રભુના જેવી આકૃતિવાળા પ્રતિ ખિમ સિહાસન પર સ્થપાય છે, જેથી ચારે દિશામાં સૌને એમ લાગે છે કે પ્રભુ અમારી સામે છે. આમ પ્રભુની ચતુર્મુખતા થાય છે.
(૧૯) ત્યાં દેવતા ઊંચે દુન્દુભિ-ભેરી વગાડે છે; જેથી ચારે બાજુના પ્રદેશને આ ધમ નરેસર પરમાત્મા પધાર્યાની ખબર પડે છે, અને આવીને દર્શન-વંદન-વાણી-શ્રવણના લાભ લેઈ સમ્યક્ત્વાદિ ધર્મ પામે છે.
આ ઓગણીસ અતિશયે। ખાસ દેવા પરમાત્મા ઉપરની અનુપમ ભક્તિથી પ્રેરાઇને રચે છે. એ વખતે જનતામાં કેવું ય મહાન આકર્ષણ થતુ હશે! એ તા નજરે જોનાર કે વિશિષ્ટ જ્ઞાની અનુભવી શકે. એના ચાગે લાખા કરાડા જીવાને પરમાત્મા તરફ ખેંચાણ થાય છે, એમાં કેટલાકના તે આ સમૃદ્ધિ જોઇને જ મિથ્યાત્વાદિ દાષા લાગી જાય છે.
ક ક્ષયથી ઉત્પન્ન થતા ૧૧ અતિશય.
પરમાત્મા ચરમ ભવમાં પણ ઉચ્ચ સાધના કરીને જ્યારે શુયાનના દાવાનળમાં અનંતાનંત ઘાતી કર્મોના દળીયાંને જડમૂળમાંથી ખાળીને ભસ્મીભૂત કરે છે, ત્યારે વીત