________________
૧૫૫
(૮) સ્વ-પરચક્રભય-તે જ દેશના અમુક લક લશ્કર મળવા ઉઠાવે તેના ભય તે સ્વચક્રભય, દુશ્મન રાજા લશ્કર લઈને ચઢી આવે તેના ભય તે પચક્રભય. આ આઠેયમાંની એક પણ ઉપ દ્રવ પ્રભુના આસપાસના ૧૨૫ ચેાજનમાં હાતા નથી.
(૯) પ્રભુને અંતરમાં લેાકાલેાકના પ્રકાશક કેવળજ્ઞાનરૂપી સૂર્ય પ્રગટવાની સાથે પ્રભુના મસ્તકની પાછળના ભાગમાં સૂર્યના ખિમની શેાભાને પણ તિરસ્કાર કરનારૂ મનેાહર તેજનું મ`ડળ-ભાગડેળ
પ્રગટ થાય છે.
(૧૦) દર્શન-શ્રવણાથે ગમે તેટલા કરાડા દેવતા તથા મનુષ્ય-તિય ચાના સમૂહો આવે છતાં એ બધા માત્ર એક જોજનના સમવસરણમાં પ્રભુના અચિંત્ય પ્રભાવે સુખે સમાઈ જાય છે.
(૧૧) વાણી-અધ માગધી ભાષાએ જુદી જુદી જાતના તિય 'ચ પ્રાણીએ, માનવા અને દેવા પાતપેાતાની ભાષામાં સમજી જાય એ રીતે પ્રભુની વાણી તે તે ભાષામાં પરિણમી જાય છે.
આ દેવકૃત અતિશય નુ` વધુન કાઈ જગ્યાએ જુદી રીતે પણ મળે છે તે મતાંતર સમજવા,