________________
૧૫૧
(૩) પ્રભુ જ્યારે ચાલે છે, ત્યારે પ્રભુને ચાલતાં પૃથ્વી પર પગ અડાડવાના હોતા નથી; કેમ કે ચાલતી વખતે પગ મૂકવાના સ્થાન પર નીચે સુવણુ કમલ રચાઇ ગયા હોય છે. તેમાંથી એ કમલ પર પગ પડેલા દેખાય છે, બીજા સાત કમળ હોય છે. એમાં આગળ પગલાં માંડતા ઠંઠ પાછળનું કમળ આગળ આવીને ઉપસ્થિત થઇ જાય છે. સુવણુના આ કમળ અતિ કામળ, મહામુલાયમ હોય છે.
(૪) પ્રભુ ચાલે ત્યાં કાંટા ચતા હોય તે ઉંધા થઈ જાય છે, અર્થાત્ અણીચા જમીન તરફ નીચી વળી જાય છે.
(૫) વળી આજીમાજીના વૃક્ષ પ્રભુને નમી જાણે નમઃ સ્કાર કરતા દેખાય છે.
(૬) પ ́ખીએ પણ પ્રભુને પ્રદક્ષિણા દે છે.
(૭) પરમાત્મા વિચરે ત્યાં પવનના ઉપદ્રવ મટીને વાયુની લહેરી અનુકૂળ વહેતી થઈ જાય છે.
(૮) વસત વિગેરે છએ ઋતુઓને ચાગ્ય સારાં પત્રફૂલ-ફળ વગેરે પદાથે' ખીલી ઉઠે છે.
પરમાત્મા ચાલે ત્યાં ધમાઁચકાદિ પાંચ વિશિષ્ટ વસ્તુઓ સાથે જ અદ્ધર આકાશમાં ચાલે છે. તે આ પ્રમાણે—
(૯) ધર્મચક્ર કે જે બહુ તેજસ્વી હોય છે, આરાથી શેાલતું હોય છે, અને એને હરણુનું જોડલુ સેવતું હાય છે.