________________
૩
એ જ રીતિએ તે અટવીમાં ચક્ષુ આદિ ઇન્દ્રિયાને અત્યંત સુખદાયક દિવ્ય કિંપાક નામના ફળે છે. તે ફળા જોવાલાયક પણ નથી અને ખાવાલાયક નથી.
વળી ત્યાં તે અટવીમાં વસનારા આવીશ મહા વિકરાળ પિશાચા પ્રતિક્ષણ ત્યાંથી પસાર થતા મુસાકોને ત્રાસ આપ્યા કરે છે, પર`તુ તે ત્રાસ ગણકારવા લાયક નથી. વળી આ ટૂંકા માર્ગે ચાલતાં આહાર-પાણી આ અત્યંત વિરસ અને દુર્લભ હાય છે, એ કારણે રસ્તે ચાલતાં પ્રયાસ કદી અટકાવવા ચેગ્ય નથી. નિરંતર ગમન ચાલુ રાખવામાં ન આવે, તા ઇપ્સિતસ્થાને કદી પણ પહેાંચી શકાય તેમ નથી. રાત્રિએ પણ માત્ર બે પ્રહરથી અધિક નિદ્રા નહિ લેતાં, બાકીના બે પ્રહર પ્રયાણ ચાલુ રાખવું એ જ ઈષ્ટ છે.
આ પ્રમાણે અપ્રમત્તપણે ચાલવામાં આવે તે, તુરત જ અટવીનું ધ્રુઘન થઈ જાય તેમ છે. અટવીનુ ઉલ્લઘન થઈ ગયા બાદ એકાંતે દુ་તિથી રહિત એવુ નગર પ્રાપ્ત થાય છે.
ટૂંકા માર્ગના ગુણાનું આ વન સાંભળીને કેટલાક મુસાફરે સાવાહની સાથે જ તે ટૂંકા માર્ગે ચાલ્યા, જ્યારે બીજા કેટલાક લાંમા માર્ગે ચાલ્યા. એ રીતિએ ચાલતાં, સાવાહ અને તેની સાથેના આત્મએ) પ્રશસ્ત દિવસે ઈસિ તપુર પહોંચી ગયા.