________________
૯૪
આપ સંસારના ત્યાગ કરી ચાલી નીકળ્યા. મહામૂલાં રત્નાના શેાધક જેમ પૃથ્વીના પડા ભેદી નાખે, તેમ આત્મશક્તિની શેષમાં આપે તપ અને સયમથી કમનાં પડા ભેદવા શરુ કર્યાં. દેવ ! આપની આ અનંત આત્મશક્તિની શેાધને કષાયે। ન અટકાવી શકયા, વિષયા એ શેાધની આડે ન આવી શકયા, માહ માયા અને મમતાનાં બંધના એ શેાધને ન રાકી શકયા. કાઇ દિગ્વિજય કરતા ચક્રવર્તીના અશ્વની જેમ આપના આત્મશક્તિની શેષના અશ્વને કાઈ ન રોકી શકયુ. જે જે કષાયા, જે જે વિષયા, જે જે માહમાયા અને મમતાભરી વાસનાએ વચમાં આવી તે સૌ ચુરા ચુરા થઈ ગયાં. પ્રભુ ! જાણે રાજાના કિલ્લાના નાશ કરતા હા તેમ અનત વીયની ઉપાસનામાં આપે આ શરીર ઉપર ઉગ્ર તપસ્યાના ઘા કર્યો અને પ્રભુ! જાણે આપની અદૃશ્ય આત્મ ઉપાસનાથી ત્રાસી ઉઠયા હોય તેમ છેવટે એ કર્મરાજના પરાજય થયા, એના અભેદ્ય ખષના રેતીના મહેલની જેમ શીણુ વિશીભું થઇ ગયાં, આત્મા ઉપરતું એનું આધિ પત્ય લુપ્ત થઈ ગયું અને આત્માની અનંત શક્તિના જયુ જયકાર થયા, પ્રભુ ! આપ અનંત શક્તિના ધણી થયા. આપે સંસારને સમજાવ્યું કે આત્મબળ આગળ કમળ રાંક બની જાય છે. પ્રભુ ! કાઈ મહા તરવૈયા પેાતાની ભુજાઓના ખળથી મહાસમુદ્રને જેમ તરી જાય, તેમ આપ આત્માની અન ́ત શક્તિરૂપ ભુજાઓથી આ સસારસમુદ્ર તરી ગયા દેવ! આપ અનંત શક્તિના ધણી છે, મારી એ અન ત આત્મશક્તિ સજીવન થાય, મારા કર્મ બધના