________________
૧૧૯
ક્રમ'ના વિચ્છેદ થાય છે અને આત્મા નિર્માંળતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ તામાં સમ્યગ્દર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક્ આચરણને પ્રાપ્ત કરી પોતે નિમળ બને છે, તેથી અહી 66 ષટ્ પુરુષ ચરિત્ર” નામના ગ્રન્થના આધારે અરિહંત પરમાત્માની ઉત્તમાત્તમતાનુ વર્ણન રજુ કરવામાં આવે છે.
ઉત્તમાત્તમ પુરુષાનું સ્વરૂપ—
શ્રી તીર્થંકર નામકર્મના ઉયવાળા શ્રી અરિહુ ત પરમાત્મા, પરમ ઐશ્વય વાળા હેાવાથી તે ત્રણે લેાકના પરમેશ્વર છે. ત્રણે લેાકનું સાચું યાગક્ષેમ કરવાનું સામર્થ્ય ધરાવતા હોવાથી તેઓ સાચા અર્થમાં ત્રણે લેાકના નાથ છે. ગુણ પ્રકાની ટોચે પહોંચેલા હાવાથી તથા પૂજવા ચૈાગ્ય બધા જ ગુણા તેમનામાં હાવાથી તે ત્રણે લેકને પૂજાના પાત્ર છે, સ્તુતિ કરવા ચૈાગ્ય છે, ધ્યાન કરવા ચેાગ્ય છે. સવ ઢાષથી રહિત અને સર્વ ગુણથી પરિપૂર્ણ હાવાથી તીથ ́કરા સર્વ જીવા કરતાં ઉત્તમાત્તમ છે.
કાળ અનાદિ છે અને સર્વ જીવા પણ અનાદિ છે એ ન્યાયે એ તીથકર ભગવંતા જ્યારે અનાદિ અવ્યવહાર રાશિમાં રહેલા હોય છે, ત્યારે પણ તેમના તેવા પ્રકારના ભવ્યત્વપરિપાકથી તે બીજા જીવા કરતાં કેટલાક વિશેષ ગુણેાના કારણે ઉત્તમ હાય છે. દૃષ્ટાંત તરીકે જેમ રત્નની માણમાં ઉત્પન્ન થયેલા ચિંતામણિ રત્ના ભલે તે વખતે