________________
૧૨૩
ગુણ્ણા તીથ કરાની માતાઓમાં વિશેષપણે ઉત્પન્ન થાય છે. પરોપકાર, દયા, દાન, દેવ-ગુરુની ભક્તિ, સંઘ્રવાસલ્ય, સ્વજનાને માન આપવું, ઇત્યાદિક દાહદ પ્રશસ્ત ઇચ્છાઓ તીર્થંકરની માતાને થાય છે. સવ ઇન્દ્રિયાને ઈષ્ટ, શરીરને સુખાકારી સર્વ ઈષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ થાય છે અને તીથ કરની માતા સને પ્રીતિપાત્ર અને છે.
શ્રી તીથ કરના પિતાને પણ અતિ હષ પ્રાપ્ત થાય છે. અને કયાંય પણ તેમને પરાભવ થતા નથી. સ ભૂપાલે આવી આવીને તેમને પ્રણામ કરે છે. તેમના પિતાની આજ્ઞા સર્વત્ર વિસ્તારને પામે છે. દશે દિશાઓમાં તેમના યશ તથા કીર્તિ વિસ્તારને પામે છે, વશની ઉન્નતિ થાય છે, ઘરમાં સવ સુંદર વસ્તુની પ્રાપ્તિ થાય છે તથા ચારે બાજુથી સર્વ પ્રકારની સ ́પત્તિએ સ્વયમેવ આવે છે અને તમામ વિપત્તિએ દૂર જાય છે.
શ્રી તીકરાના જન્મ સમયે સર્વ શુભ મહે। શુભ સ્થાનમાં રહેલા હાય છે. ત્રણે લેાકમાં સત્ર ઉદ્યોત—— અજવાળાં થાય છે. અંતર્મુહૂત નારકીના જીવાને પણ સુખના અનુભવ થાય છે. ભગવંતના જન્મસમયે અતિ હથી પ્રમુદિત થયેલા દેવતાઓ તીથ કર ભગવંતનાં ગૃહાં. ગણુમાં રત્ન, સુવર્ણ અને રુપાનાં અનેક પ્રકારનાં આભરણાની, વસ્ત્રોની, પુષ્પાની અને સુગધિ જલની વૃષ્ટિ કરે છે. તે વખતે અત્યંત હર્ષના આવેગમાં આવેલા દેવતાએ 66 જય જય ” શબ્દથી પૃથ્વી અને આકાશને ગજવી મૂકે