________________
૧૩૦
અથ આપ જ્યારે ધ્રુવેન્દ્ર અને નરેન્દ્રાની સ'પદાઆને ભાગવતા ડેા છે ત્યારે પણ હે નાથ ! અંદરથી તે આપ વિરક્ત જ હા છે! તે વખતે પણ આપના આત્મા તા વૈરાગ્યવાસિત જ હાય છે.
સમગ્ર વિશ્વમાં એવી કોઈપણ રમણીય ભાગસંપત્તિ નથી કે જે તેમના મનમાં રાગ ઉત્પન્ન કરી શકે. કારણ કે તેઓ નિર્મળ જ્ઞાનખળથી એમ જાણતા જ હાય છે કે સ'સારમાં વાસ્તવિક રીતે એવી કાઇ પણ સારભૂત વસ્તુ છે જ નહિ અને તેથી તેમના મનને સાંસારિક કાઇપણ પદાથ આકર્ષી શકતા નથી. સાંસારિક કાઇપણ પદાર્થાંમાં તેમનું મન લીન થતુ નથી.
તીર્થંકરાની અ ંતરંગ આવી વિરક્તિ હાવા છતાં પશુ તે વિધિપૂર્વક ધમ, અથ અને કામરૂપ ત્રણે પુરુષાર્થી સિદ્ધ કરે છે અને જ્યારે ચાથા માક્ષ પુરુષાર્થ સાધનાના અર્થાત દીક્ષા ગ્રહણ કરવાના સમય થાય છે, ત્યારે તે અવસરને પણ પાતે પાતાની મેળે જ જ્ઞાનબથી જાણતાં જ હોવા છતાં પણ લેાકમાં પ્રભાત સમયે, રાજાને જેમ નિયુક્ત પુરુષ શંખ, ભેરી વગેરે વાજીંત્રના મધુર સ ́ગીતથી જાગૃત કરે છે, તેમ પાંચમા દેવલેકમાં વસનારા લેાકાંતિક દેવાના એવા કલ્પ-આચાર હેાવાથી તેએ દેવલેાકમાંથી ભગવતની પાસે આવીને ભગવ ́તને પશુ જય જય આદિ શબ્દથી દીક્ષા સમયને ખ્યાલ આપે છે.
6:
ત્યારપછી ગામામાં,પુરામાં અને નગરામાં પહ
""