SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ અથ આપ જ્યારે ધ્રુવેન્દ્ર અને નરેન્દ્રાની સ'પદાઆને ભાગવતા ડેા છે ત્યારે પણ હે નાથ ! અંદરથી તે આપ વિરક્ત જ હા છે! તે વખતે પણ આપના આત્મા તા વૈરાગ્યવાસિત જ હાય છે. સમગ્ર વિશ્વમાં એવી કોઈપણ રમણીય ભાગસંપત્તિ નથી કે જે તેમના મનમાં રાગ ઉત્પન્ન કરી શકે. કારણ કે તેઓ નિર્મળ જ્ઞાનખળથી એમ જાણતા જ હાય છે કે સ'સારમાં વાસ્તવિક રીતે એવી કાઇ પણ સારભૂત વસ્તુ છે જ નહિ અને તેથી તેમના મનને સાંસારિક કાઇપણ પદાથ આકર્ષી શકતા નથી. સાંસારિક કાઇપણ પદાર્થાંમાં તેમનું મન લીન થતુ નથી. તીર્થંકરાની અ ંતરંગ આવી વિરક્તિ હાવા છતાં પશુ તે વિધિપૂર્વક ધમ, અથ અને કામરૂપ ત્રણે પુરુષાર્થી સિદ્ધ કરે છે અને જ્યારે ચાથા માક્ષ પુરુષાર્થ સાધનાના અર્થાત દીક્ષા ગ્રહણ કરવાના સમય થાય છે, ત્યારે તે અવસરને પણ પાતે પાતાની મેળે જ જ્ઞાનબથી જાણતાં જ હોવા છતાં પણ લેાકમાં પ્રભાત સમયે, રાજાને જેમ નિયુક્ત પુરુષ શંખ, ભેરી વગેરે વાજીંત્રના મધુર સ ́ગીતથી જાગૃત કરે છે, તેમ પાંચમા દેવલેકમાં વસનારા લેાકાંતિક દેવાના એવા કલ્પ-આચાર હેાવાથી તેએ દેવલેાકમાંથી ભગવતની પાસે આવીને ભગવ ́તને પશુ જય જય આદિ શબ્દથી દીક્ષા સમયને ખ્યાલ આપે છે. 6: ત્યારપછી ગામામાં,પુરામાં અને નગરામાં પહ ""
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy