________________
૧૧૭
નથી—ડરતા નથી. બીજા માળકા કરતાં તેઓ અત્યંત ઉત્તમ સ્વભાવવાળા હાય છે. ત્રણે લેાકની રક્ષા કરવાને અપરિમિત શક્તિવાળા હાય છે. અધ્યયન કર્યા વિના જ વિદ્વાન હૈાય છે. શિખ્યા વિના જ સર્વ કલાએામાં કુશળ હાય છે, અલકાર વિના જ સવ અંગેાથી ઉત્તમ સૌભાગ્યવાળા હાય છે. માલકપણામાં વાણી અવ્યક્ત હોવા છતાં તેમની ખેાલચાલ દેવતાએ, મનુષ્યા અને અસુરાને આનંદ પમાડનારી હાય છે.
ખાલસ્વભાવજન્ય ચપળતા-ચ'ચળતા તેમનામાં હતી નથી. પેાતાને તથા અન્ય કાઇને ઉપતાપ-સફ્લેશ ન થાય એવા સ્વભાવવાળા હોય છે, તેમની તમામ ચેષ્ટાઓ લેાલુપતા વિનાની હોય છે. સર્વ જ્ઞેય વસ્તુનું તેમને જ્ઞાન હાવાથી તેઓ અલ્પ ઇચ્છાવાળા હોય છે.
તીર્થં કરાતુ શરીર જન્મથી જ રાગ, પરસેવા અને મેલ વગેરેથી રહિત હૈાય છે. તાજા' વિકસિત ક્રમળની માફક તેમના દેહ તથા તેમનું મુખ અત્ય'ત સુગ'ધી હાય છે. ગાયના દુધની ધારા જેવા શ્વેત રૂધિર અને આમિષ વાળા તેએ હોય છે. તેએાના આહાર-નિહાર ચમચક્ષુ· વાળાને અગેાચર હાય છે અર્થાત્ ચ ચક્ષુવાળા તેમના આહાર-નિહાર જોઇ શકતા નથી. ઉપરના ચાર અતિશય તીર્થંકરાને જન્મથી જ સહજ-સ્વાભાવિક સિદ્ધ હોય છે,
ત્યારપછી યૌવનકાળે તે અનુપમ રૂપ અને સૌભાગ્યથી ઉત્પન્ન થઇ છે પવિત્રતા જેને એવા તેમના