________________
૧૦
રજથી-ધૂળથી ઢંકાયેલા હોય તા પણ તે સસ્કારિત એવા પણ ખીજા ઉતરતી જાતના રત્નાથી કે સંસ્કારિત એવા પણ કાચ ફ્નાથી વિશેષ જ હોય છે. અર્થાત્ તે વખતે પણ તેમનું ઉત્તમ રત્નપણું બીજા રત્ના કરતાં વિશિષ્ટ પ્રકારનુ' હાય છે.
ત્યારપછી વિકાસક્રમમાં આગળ વધતા જ્યારે તે વ્યવહારરાશિમાં આવે છે, ત્યારે પણ તેવા પ્રકારના ક્રમ વિપાકના સદ્ભાવથી પૃથ્વીકાયાદિકને વિષે ઉત્પન્ન થાય તા ચિંતામણિ, પદ્મરાગ, લક્ષ્મીપુષ્પ, સૌભાગ્યકરાદિ ઉત્તમ રત્નાની જાતિમાં શ્રી તીકરા ઉત્તમપણે ઉત્પન્ન થાય છે.
અપ્લાયને વિષે ઉત્પન્ન થાય તાતીથૈાંદકાદિકમાં-પવિત્ર તીર્થીનાં જલરૂપે ઉત્પન્ન થાય છે.
તેજસ્કાયમાં ઉત્પન્ન થાય તેા પૂજનના અગ્નિમાં તથા મ`ગલપ્રદીપાદિકમાં ઉત્પન્ન થાય છે.
વાયુકાયિકમાં ઉત્પન્ન થાય તો વસંત ઋતુમાં સને સુખ ઉત્પન્ન કરનારા મૃદુ, શીતલ અને સુગથી મલયાચલના પવનાદિકમાં ઉત્પન્ન થાય છે.
વનસ્પતિકાયિકને વિષે ઉત્પન્ન થાય તેા ઉત્તમ પ્રકારનાં કલ્પવૃક્ષ. આદિમાં— જેમકે હરિચ'દન, મ'દાર, પાન્તિતક, સંતાનક, નદન તથા આમ્રવૃક્ષ, ચંપક, અશેકા