________________
૭
સ્વભાવને મેળવીને સદા આનંદમગ્ન રહેવા લાગ્યા. પ્રભુ ! ચારે ગતિ અને લેાકથી ચઢીયાતા પરમપદની શેાધ કરીને સમગ્ર લાકના અગ્રભાગ ઉપર આપ આત્મભાવમાં લીન થઇને બિરાજમાન થયા છે. આપસૌથી શ્રેષ્ઠ સ્થાનને પામ્યા છે, તેથી હું આપના શરીરમાં સૌથી ઉંચી એવી આપની શિરશિખાની ભાવથી પૂજા કરુ છુ, આપના પગલે અસંખ્ય આત્મા પરમપદને પામ્યા છે. પ્રભુ ! મને પણ એ પરમપથના માર્ગ મળજો.
તીર્થંકરપદ પુણ્યથી, ત્રિભુવન જન સેવત; ત્રિભુવન તિલક સમા પ્રભુ, ભાલ તિલક જયવત. હું હૈ દેવાધિદેવ !
ગ્રીષ્મના મધ્યાન્હ સમયના તાપથી સતપ્ત થયેલ પ્રાણી જેમ કેાઇ તરુવરની શીતળ છાયા શેાધે છે, તેમ સ'સારના ત્રિવિધ તાપથી દુ:ખી થયેલ પ્રાણી પેાતાના ઈષ્ટ દેવનુ' શરણ શેાધે છે અને શરણુ' મળતાં પરમ શાતા પામે છે. પ્રભુ ! દ્વીન, દુ:ખી અને સ’સારમાં રડવડતા પ્રાણીઓના શરરૂપ આવા ઈષ્ટ દેવામાં આપ શિરે મણિરૂપ છે. પ્રભુ! પૂર્વે આરાધેલ રત્નત્રયના મળે તીથકર પદવીની સમૃદ્ધિ આપે મેળવી છે. એ સમૃદ્ધિએ દેવતાઓ, દેવેન્દ્રો, નરેન્દ્રો અને ચાર્ગીદ્રોને ભક્તિઘેલા બનાવ્યા છે, એ સમૃદ્ધિએ તિય ́ચ એવા પશુ-પ`ખીઓને પ્રેરણાએ આપી છે, એ સમૃદ્ધિએ અનેક પાપીઓના ઉદ્ધાર કર્યો છે. એ સમૃદ્ધિએ
७