________________
પ
“હે નાથ ! આપનું સર્વોત્તમ રૂપ જોનારા જીવા જો હર્ષોંથી પરિપૂર્ણ થતા નથી તેા જો તેઓ સજ્ઞ ન હોય તે પછી સંજ્ઞી હાવા છતાં પણ ખરેખર અસ'ની છે! ( શ્રી ધનપાલ વિરચિત ઋષભ પંચાશિકા ) 節
,,
“ હું અહંન્ ! આપ પરમ ચૈાતિવાળા છે, આત્મઋદ્ધિના સ્વામી છે, મહાન આસાવાળા છેા, પરમૈશ્વયના ભાક્તા છે, મહાશાંત રસના નાયક છે, સિદ્ધના પર્યાયાની સ'તતિ વાળા છે, કેવળજ્ઞાની છે અને આપની મૂતિ પરમ પાવન કરનારી છે. એવા હે જિનેન્દ્ર ! તમેજ મારી ગતિરૂપ થાઓ. ”
(. શ્રી સિદ્ધસેન દીવાકર વિરચિત વમાન દ્વાત્રિંશિકા ) 5
“ હું જિનેન્દ્ર ! જે પુરુષના અંતકરણમાં આપના ચરણકમલનું યુગલ હમેશાં સ્ફૂશયમાન થાય છે ત્યાં નક્કી ત્રણે જગતની લક્ષ્મી સહચારિણીની માફ્ક આશ્રય કરવાને આવે છે.
""
“ હું જિનેશ્વર ! જેણે ભક્તિથી હુ'મેશા આપને નમ સ્કાર કરેલા છે, સ્તવના વડે સ્તુતિ કરી છે અને પુષ્પની માળાએ વડે પૂજા કરી છે, તેના હાથમાં ચિંતામણ રત્ન પ્રાપ્ત થયું છે અને તેના ઘરના આંગણામાં કલ્પવૃક્ષ ઉગ્યા છે.” ( શ્રી કુમારપાલ વિરચિત સાધારણ જિન સ્તવન )
5