________________
૧૪
ચેાગ્ય આપના રૂપને એકવાર જોયા પછી મનુષ્યની દૃષ્ટિ ખીજે કાઈ સ્થળે સ'તાષ પામતી નથી. ચદ્રોના કિરણેાના જેવા ઉજ્જવલ ક્ષીરસમુદ્રનું જલપાન કર્યાં પછી લવણસમુદ્રનુ ખારૂ પાણી પીવાની કાણુ ઇચ્છા કરે ? અર્થાત કાઇ ન કરે.’ ( ભક્તામર àાક ૧૧ )
(
ત્રણ ભુવનમાં અદ્વિતીય અલ’કારરૂપ હે પ્રભુ! શાન્તરસની કાન્તિવાળા જે પરમાણુઓ વડે તમારૂ શરીર બન્યું છે, તે પરમાણુએ પૃથ્વી પર તેટલા જ છે. કારણ કે આપની સમાન અન્ય કાઇમાં પણ એવી સુંદરતા નથી. ( ભક્તામર àાક ૧૨ )
"
! હું ત્રણ જગતના અધિપતિ ! હે પ્રભુ ! જેણે અન્ય કાર્યાં દૂર કર્યાં છે અને ભક્તિવડે ઉલ્લાસ પામતા ામાંચિત શરીરવાળા પ્રાણીએ પૃથ્વીને વિષે તમારા ચરણયુગલને વિધિપૂર્વક ત્રણે કાળ પૂજે છે, તે જ ધન્ય છે, તેમના જ જન્મ સાથČક છે. ' ( કલ્યાણમ'દિર àાક ૩૪)
6
હે નાથ-ઘણા કાળથી સ`ચિત કરેલી તમારા ચરણ કમળની ભક્તિનું કાંઇ પણ ફળ હોય તે હું શરણુ કરવા લાયક પ્રભુ ! માત્ર એક તમારા જ શરણવાળા એવા મારા આ ભવમાં અને બીજા ભવમાં પણ તમે જ સ્વામી થજો. ( કલ્યાણમ'દિર Àક ૪૨ )
"
આ રીતે અનુભવી મહાપુરુષાના ઉદ્ગાર્થી સ્પષ્ટ સમજી શકાય છે કે શ્રી જિનમૂર્તિના આલખનથી જે રીતે આત્મવિકાસ સુલભ બને છે તે બીજી રીતે સુલભ નથી. મૂર્તિ'નુ' લખન આત્મવિકાસમાં ઘણું જ જરૂરી છે.