________________
૯૯
કાર છે, કેાઈ જીવને મારવા કે સતાવવા એ પાપ છે. એ પાપથી આ આત્મા મલિન થાય છે. મળવાન જીવે નિ ળના ભક્ષણના બદલે તેનુ રક્ષણ કરવુ જોઈએ. અહિં સા પરાયણ આત્મા જ આત્મસાધનાના અમરપથ પામી શકે. પ્રભુ! આપની એ ઉત્કૃષ્ટ મહિસાએ અનેક આત્મા એના ઉદ્ધાર કર્યો છે નાથ ! આપની એ પરમ અહિંસાએ આપને સવ ઇષ્ટ ફેવામાં શ્રેષ્ઠ બનાવ્યા છે. પ્રભુ ! માપની એ પરમ અહિંસાને મારી ક્રોડક્રોડ વદના હાજો. સ્વામી આપે જોયું કે એકાંતવાદની પક્કડમાં સપડાયેલા સ`સારના પંડિતે, તત્ત્વજ્ઞાનીએ અને આત્માના પ્રેમીએ સુદ્ધાં સૌ પેાતાનુ' એ જ સાચુ' માની ખીજાનું ખંડન કરીને વિત`ડાવાદના ઊંડા ખાડામાં પડી રહ્યા છે, કોઈ કાર્યની વાત સાંભળવા તૈયાર નથી, કાઇના મત સમજવા તૈયાર નથી. પ્રભુ ! આવે સમયે આપે ત્યા દ્વાદ–અનેકાંતવાદના મહામૂલા, મંત્ર ઉપદેશ્યા. પ્રભુ ! આપના એ સ્યાદ્વાદે જગત્ત્ને એક જ વસ્તુને અનેક દ્રષ્ટિ ખિન્દુથી જોતાં શીખવ્યું. જાણે કોઇને લેશ પણ દુભાવવાના પ્રસ`ગ ન આવે એમ આપના સ્યાદ્વાદના ઉપદેશે સ'સારને અહિંસાની પરાકાષ્ટાના માગ ખતાન્યેા અને આપની નય. વાદ અને સપ્તભ'ગીની પ્રરૂપણાએ આપના એ સ્યાદ્વાદના ઉપદેશ ઉપર કલગી ચઢાવી. પ્રભુ ! પરમ અહિ’સા, સ્યાદ્વાદ અને નયવાદના આપના ઉપદેશે જાણેસ'સારને પરમ શાંતિના માગ પ્રરૂપ્યા. પ્રભુ ! આપની આત્મસાધના પરમાત્કૃષ્ટ છે તેથી આપ સૌ ઈષ્ટદેવામાં શ્રેષ્ઠ છે. સ્વામી ! સ`સારના સર્વ ઉપદેશામાં આપના ઉપદેશ પરમસત્યમય છે તેથી