________________
આપને ત્રણ લાકના સ્વામી બનાવ્યા છે. પ્રભુ ! આપની એ તીથ કરપણાની અમર સમૃદ્ધિને હું ભાવપૂર્વક નમન કરૂ’ છું. નાથ ! રુવેન્દ્રો અને નરેન્દ્રોની ભકિત, આઠે મહાપ્રાતિ હાર્પીની શૈાભા કે સમવસરણ આદિની રચના-એ ખાદ્ય દેખાતી સામગ્રીના લીધે જ આપ સવ ઇષ્ટ દેવામાં શ્રેષ્ઠ છે એમ નથી. એવી બાહ્ય સમૃદ્ધિ તા કાઈ કાઇ ઇન્દ્ર જાળીઆ પાસે પણ હોઇ શકે છે. પણ પ્રભુ! જેના લીધે આપ દેવાધિદેવ અન્યા, જેના લીધે આપની તીર્થંકરપણાની સમૃદ્ધિ ત્રણે ભુવનથી ચઢી ગઈ, તે છે આપની અપૂર્વ આત્મ સિદ્ધિ આપની અમર દેશના. પ્રભુ ! આપે જોયુ` કે આ સંસાર સદા દુઃખમય છે. એમાં પડેલ આત્મા સુખ-દુઃખનાં માંદાલનામાં સદાકાળ અથડાયા જ કરે છે. એ સ'સારથી છુટા થવાના ઉપાય ન શેાધવામાં આવે ત્યાં સુધી આત્માને અમર શાન્તિ લાધવાની નથી અને તેથી પ્રભુ ! આપે આત્મસાધનાની શેાધ કરી. એ શેાધી આપે આપના આત્માને સ્ફટિક જેવા નિર્માળ બનાયે, અને આપના અન"ત જ્ઞાનના ખળે સ'સારના દુઃખદાવાનળને શાંત કરવા માટે ઉપદેશની ગંગા વહેતી મૂકી. એ પુનીત ગંગાના કિનારે આવેલા આત્મા કી તરસ્યા પાછા ફર્યો નથી. પ્રભુ ! આપે જોયુ* કે સ`સાર આખે ‘મત્સ્યગાગલ’ ન્યાયે દુઃખી થઈ રહ્યો છે. માટુ' માધ્યુ નાના માછલાને ગળી જાય, તેમ બળવાન જીવ નિ′ળ જીવને સતાવી રહ્યો છે. અને આપે ઉત્કૃષ્ટ અહિસાના મહામૂલે મંત્ર સ‘સારને સમાન્યા. ન્હાના માટા સૌ જીવને જીવવાના સમાન અધિ