________________
૧૦૭
પવિત્ર દર્શન કર્યું છે. ધન્ય છે તે ભૂમિને કે જ્યાં આપના ચરણેએ પગલાં પાડયાં છે. પ્રભુ ! આપની વાણીએ અને આપના દર્શને અનેક આત્માઓને આત્મમાર્ગનું દર્શન કરાવી અમરપંથે વાળ્યા છે. નાથ ! પંચમકાળના પ્રભાવે એ સમવસરણની રચના, એ જનગામિની આપની દેશના અને પતિને પાવન કરતી આપની એ દેહતિ આજે અલભ્ય છે. છતાં પ્રભુ ! આપનું સ્મરણ કરાવી આત્મમાર્ગે પ્રેરતી આપની પ્રતિમા આ સંસારસમુદ્રને તરવામાં મહાયાનતુલ્ય છે. આપની આત્મસિદ્ધિના અમર મહિમાને યાદ રાખવા અને આત્મભાવનાની જાતિને સજીવન રાખવા દેવતાઓ પણ પિતાના દેવવિમાનનાં આપની પ્રતિમાને પૂજે છે. પ્રભુ ! આપની પ્રતિમાના પવિત્ર દર્શનથી આત્મભાવ પ્રત્યક્ષ કરીને આદ્રકુમાર સમા અનેક આત્માઓ ધર્મ માર્ગને પામ્યા છે. નાથ! આપની પ્રતિમાના પૂજનથી મારી ધર્મભાવના જાગૃત થજે. પ્રભુ ! અનંતજ્ઞાનમય કેવળ જ્ઞાનના પ્રભાવથી સમસ્ત સંસારને સાક્ષાત્કાર કરીને આપે નવતત્વની પ્રરૂપણ કરી. એ નવતત્તવમાં સંસારના સમસ્ત સચરાચર પદાર્થોને સમાવેશ થાય છે. પ્રભુ ! આપની પવિત્ર પ્રતિમાના નવ અંગેના પૂજનથી મને એ નવ તનું જ્ઞાન મળજે. સ્વામિ ! અગ્નિમાં તપાવેલ સુવર્ણ જેમ શુદ્ધ સ્વરૂપે પ્રકાશી ઉઠે છે તેમ તપસ્યાની અગ્નિમાં તપાવેલ આ આત્માને કર્મમળ બળીને ભરમ થઈ જાય છે અને આત્માનું શુદ્ધ અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર અને અનંત વીર્ય પ્રકાશી ઉઠે છે. પ્રભુ ! આત્મા